Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

જામનગર આર્યસમાજના સ્થાપના દિન નિમીતે ચતુર્વેદ શતકમ પારાયણ

જામનગરઃ આર્યસમાજ-જામનગરનાં ૯૩માં વાર્ષિકોત્સવ અન ેશ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના ૭૩ માં વાર્ષિકોત્સવની ઉપલક્ષ્યમાં ચતુર્વેદ શતકમ પારાયણનો અમદાવાદના લાભેન્દ્ર શાસ્ત્રીના બ્રહ્માસ્થાને પ્રારંભ થયો તેમની સાથે બલભદ્રજી શાસ્ત્રી ગુરૂકુલ એટા વેદપાઠી તરીકે પારાયણના મુખ્ય યજમાન તરીકે મહેશભાઇ ભાણજીભાઇ રામાણી દંપતી રહેલ પારાયણને સફળ બનાવવા માટે આર્યસમાજ-જામનગરનાં પ્રમુખ દિપકભાઇ ઠક્કર, માનદ્દ મંત્રી મહેશભાઇ રામાણી, ઉપપ્રમુખ કિર્તિબેન ભટ્ટ, કોષાધ્યક્ષ વિનોદભાઇ નાંઢા, પુસ્તકાધ્ય દીપકભાઇ નાંઢા, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા, સ્વાતિબેન જોશી, સતપાલજી આર્ય અને પંડિત વિપિન શાસ્ત્રીએ જહેમત ઉઠાવીહતી. આ યજ્ઞમાં અન્ય યજમાન તરીકે વિનોદભાઇ નાંડા દંપતી, જસવંતભાઇ નાંઢા દંપતી, ધીરજભાઇ નાંઢા, જગદીશભાઇ મકવાણા દંપતી, પ્રતિભાબેન રામાણી, પ્રફુલ્લાબેન રૂપડીયા, જયશ્રીબેન જાની, આશાબેન ઠક્કર, પ્રવિણભાઇ શામજીભાઇ જેઠવા, હિતેશભાઇ રામાણી, સ્વાતિબેન જોશી, અભિષેકભાઇ નાંઢા, આરતીબેન નાંઢા, આનંદ આર્ય, મનોજભાઇ નાંઢા, સોનલબેન નાંઢા, ભરતભાઇ આશાવર, દક્ષાબેન રામાણી, સુભાષભાઇ પાલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આર્ય સદસ્યો સતપાલજી આર્ય, દીપકભાઇ નાંઢા, પ્રભુલાલભાઇ મહેતા, ઉમેદભાઇ પીઠડીયા, અર્ચનભાઇ ભટ્ટ, કિર્તિબેન ભટ્ટ, ભાનુબેન મહેતા, ગીતાબેન ભટ્ટ, ભાર્ગવ મકવાણા, ડો. ધીરૂભાઇ ભટ્ટ, વિજયભાઇ ચૌહાણ, કેલાદેવી આર્યા. રક્ષાબેન મહેતા, વિશ્વાસ ઠકકર, નરેન્દ્રભાઇ મહેતા, તેજ ઠક્કર, કિરણબેન મહેતા, દિવ્યેશભાઇ વાઘેલા, પ્રેમજીભાઇ રાણા, પ્રિતેશભાઇ મહેતા, જાગૃતિબેન ભટ્ટ, ચંદ્રવદન મહેતા, ઉષાબેન બચ્છા, અરવિંદભાઇ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તે પ્રસંગેની વિવિધ તસ્વીરો

(1:41 pm IST)