Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

જામનગરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત : જીજી હોસ્પિટલમાં 97 પોઝિટિવ કેસ નોંધાયા

જામનગરમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત છે. જીજી હોસ્પિટલમાં આજે ડેન્ગ્યૂના 97 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 43 લોકોને તંદુરસ્ત કરીને રજા આપવામાં આવી છે. વકરી રહેલા રોગચાળાને લઇ જામનગર વાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે

   અત્રે ઉલેલ્ખનીય છે કે  જામનગરમાં ડેન્ગ્યુના કારણે લોકોમાં ભારે ચિંતા છે. તંત્રની લાખ કોશીશ છતા પણ રોગચાળા પર કાબુ મેળવી શકાયો નથી

(8:04 pm IST)