Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

જામનગરમાં સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલી અર્પણ

 જામનગરઃઆજે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્ત્।ે રણજીત નગર લેઉવા પટેલ સમાજ પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમાને શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ દ્વારા સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા અને કારોબારી સભ્યો ઉપરાંત લેઉવા પટેલ સમાજના હાલના કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુ સહિતના મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી .(અહેવાલઃમુકુંદ બદિયાણી)(તસવીરો-કિંજલ કારસરીયા,જામનગર)

(1:19 pm IST)