Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

આજથી બરડા ડુંગરની ચાર દિવસીય પરિક્રમાનો થશે પ્રારંભ: જાંબુવતી ગુફાએથી પ્રસ્થાન કરાવાશે

મહંત નિર્ભય દેવબાપુ, સાંસદ રમેશભાઇ ધડુક વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

રાણાવાવ નજીક આવેલ જાંબુવતી ગુફાએથી બરડા ડુંગરની પરિક્રમાનું પ્રસ્થાન કરાશે.

આજે સવારે 9 કલાકે પરિક્રમાનો પ્રારંભ થશે. આ તકે મહંત નિર્ભય દેવબાપુ, સાંસદ રમેશભાઇ ધડુક વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. 

જાંબુવતી ગુફા સેવા મંડળ દ્રારા ચાર દિવસય પરિક્રમામાં મોટી સંખ્યામાં લોકોને જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(11:53 pm IST)