Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

સોમનાથમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટયા

પ્રભાસપાટણ : પવિત શ્રાવણ માસના અંતિમ દિવસે લોકોની મોટી લાઇનો જોવા મળેલ. શ્રાવણના અંતિમ દિવસ અમાસના રોજ રાત્રીના પગપાળા અને વાહનો દ્વારા લોકો સોમનાથ મંદિરની બાજુમાં પથીકાશ્રમમાં વિશ્રામ કરેલ અને મંદિર વહેલી સવારના ૪ કલાકના ખુલતાની સાથે લોકોની લાંબી કતારો જોવા મળેલ હતી. બપોરના સવાલદા બિલ્વપૂજાની ફળદાય યોજાય હતી. તેમજ દિવસભર મંીદરમાં આરતી, મહાપૂજા, દિપમાળા  શૃંગાર દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)

(9:50 am IST)