Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

જામનગરમાં જર્જરીત મકાન ધરાશાયીઃ ૩ લોકો દબાતા હેમખેમ બહાર કઢાયા

જામનગર તા. ૩૧: જામનગર શહેરના ઘાચીવાડ વિસ્તારમાં આવેલ એક મકાન આજે અચાનક જ ધરાશાયી થયું હતું છેલ્લા બે દિવસોથી વરસાદી વાતાવરણ વચ્ચે આજે સવારે ૧૧ વાગ્યા આસપાસ અચાનક જ એક મકાન ધરાશાયી થયું છે. આ મકાન ધારાશાયી થવાથી ૩ લોકો દબાયા હતા જેને હેમખેમ બહાર કાઢી લેવાયા છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(3:40 pm IST)