Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે માસિક શિવરાત્રી ના રાત્રિના જ્યોત પૂજન મહાપુજા મહા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર  ખાતે માસિક શિવરાત્રીના રાત્રીના જ્યોત પૂજન,મહાપુજા અને મહાઆરતી કરી ભક્તો શિવ કૃપા પ્રાપ્તકરી ધન્ય બન્યા હતા

       શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા  શરૂ કરાયેલ માસિક શિવરાત્રી ની   શ્રી સોમનાથ મંદિર ખાતે   રાત્રીના10:00 કલાકે જ્યોત પૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી  પી.કે.લહેરી ના હસ્તે કરવામાં આવેલ,સાથેશ્રી સોમનાથ ટ્રસ્ટના  જનરલ મેનેજર  શ્રી,અધિકારી/કર્મચારી, તીર્થ  પુરોહિત,દર્શનાર્થીઓ પણ જોડાયેલ,શ્રી સોમનાથ મહાદેવની રાત્રે 11:00કલાકે મહાપૂજા, 12-00 કલાકે મહાઆરતી કરવામા આવેલ.જેનો લાભ લઇ દર્શનાર્થીઓ  એ ધન્યતા અનુભવી હતી

(3:04 pm IST)