Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

સરાગામે અમાસથી દશામાના વ્રત ચાલુ ભકતિમય માહોલ

વઢવાણઃ અષાઢ વદ અમાસ થી દશામાના વ્રત ચાલુ થતા હોય સરા વિસ્તારમા લોકો દશામા મા અતુટ શ્રધ્ધા ધરાવતા હોય છે દશામાના વ્રત પુર્વે દશામાની મુર્તિ પ્રસાદ શણગાર લેવા લોકોનો ધસારો જોવા મળ્યો હતો દશ દિવસ સુધી દશામાની મુર્તિની વિધી વિધાન સાથે સ્થાપના કરી અવનવા વસ્ત્રો અલંકારોથી શણગાર સજજ કરી દશ દિવસના ઉપવાસ કરી પુજા અર્ચના અને આરતી કરી ધરને પવિત્ર વાતાવરણ રાખી શ્રધ્ધાભકિત ભાવપુર્વક માતાજી ના ગુણગાન ગાઇને માતાજીનુ વ્રત કરશે સરા -મૂળી રોડ પર આવેલ દશામાના મંદિરે સવારે ધજા ચડશે દશ દિવસ આરતીમા ભારે ધસારો જોવા મળશે.

(1:18 pm IST)