Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

વાવાઝોડાની શક્યતાને પગલે મોરબીના નવલખીબંદરે એક નંબરનું સિગ્નલ

મોરબી :  જુનના પ્રારંભે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર ત્રાટકે તેવી શક્યતાને ધ્યાને લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને મોરબી જીલ્લાના નવલખી બંદરે પણ એક નંબરનું સિગ્નલ કાર્યરત કરાયું છે ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

(11:39 am IST)