Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

રાજ્ય ના ૬ આઇએએસ અધિકારી ની બદલી : મોરબીના ડીડીઓ તરીકે પરાગભાઇ ભગદેવ, સુરેન્દ્રનગરના ડીડીઓ પદે કે.હુડા, વલસાડના કલેકટર પદે આર.આર.રાવલ

અમદાવાદ : રાજ્યના આઈએએસ કક્ષાના અડધો ડઝન IAS અધિકારીઓની બદલીના હુકમો કર્યા છે જેમાં મોરબીના ડીડીઓ તરીકે થોડા સમય અગાઉ જ આઈએએસ કેડરમાં નોમિનેટ થયેલ પરાગભાઇ ભગદેવને મુકવામાં આવ્યા છે સુરેન્દ્રનગરના ડીડીઓ તરીકે કે,હુડા તથા વલસાડના કલેકટર તરીકે ગાંધીનગરના આર આર રાવલને ને મુકતો હુકમ થયો છે અન્ય હુકમ આ મુજબ છે.

(2:19 pm IST)