Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા :વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયો

જામનગર :જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયો છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,52,895 સેમ્પલ લેવાયા છે 

(9:49 pm IST)