-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 30th August 2018
વાંકાનેર પંથકની સગીરાને ગારીડાના બે શખ્સો ભગાડી ગયા
વાંકાનેર તા. ૩૦ :.. વાંકાનેર પંથકની સગીરાને નવ દિવસ પહેલા ગારીડાના બે શખ્સો લલચાવી ફોસલાવી બદકામના ઇરાદે ભગાડી જતા તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
વાંકાનેર પંથકની સગીરા માતા-પિતા સાથે રૂમમાં સુતેલી સવારે જોવા નહી મળતા સગીરાના પીતા અને પરિવારે આસપાસમાં તપાસ કરી તેની શોધખોળ શરૂ કરી હતી.
પરંતુ ગઇકાલ સુધી નહી મળતા સગીરા ના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ગારીડાના બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરીયાદને પગલે આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. (પ-૧૭)
(11:55 am IST)