-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 30th August 2018
ભારતના દરિયા કાંઠે 3જી જાન્યુઆરીથી પોરબંદરથી નીકળશે માછીમારોની રેલી
નેશનલ ફીશવર્કસ ફોરમ સંસ્થાની આગેવાનીમાં દેશના 8400 કિમી દરિયા કિનારે ફરશે
વેરાવળ :આગામી 3 જાન્યુઆરી 2019થી નેશનલ ફીશવર્કસ ફોરમ સંસ્થાની આગેવાનીમાં પોરબંદરથી માછીમારોની રેલી કાઢી દેશના 8400 કિમી દરિયા કિનારે ફરશે. વર્ષ 1965થી સક્રિય કામ કરતી નેશનલ ફીશવર્કસ ફોરમની એક બેઠક વેરાવળમાં મળી હતી. જેમાં GST, મુરારી સમિતિના અહેવાલની અમલવારી અને નવો આવી રહેલો CRZ કાયદાથી માછીમાર સમાજના અસ્તિત્ત્વ સામે જોખમ ઉભું થયું હોવાથી તેનો વિરોધ નોંધાવશે.
(7:53 pm IST)