Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં જર્જરીત બિલ્ડીંગ કોઇનો ભોગ લેશે ?!

વઢવાણ તા. ૩૦ : સુરેન્દ્રનગર શહેરમાં અનેક ઇમારતો હાલ ઉભેલી જોવા મળી રહી છે અનેકવાર આવી આ બિલ્ડીંગોના ખોખલા થયેલા ભાગોના પોડા પોપડા પડતા હોવાનું અને લોકોને ઇજા પણ થવાના બનાવો પણ બન્યા છ.ે

શહેરના આંબેડકર ચોક પાસે આવેલ ત્રણ માળનું આ બિલ્ડીંગ પતપટી જર્જરીત હાલતમાં હાલતમાં ઉમેલું રહેલું છે ત્યારે આ બિલ્ડીંગ આખુય ખવાઇ ગયું છે. ેઆંબેડકર વિસ્તારના રહેણાંક મકાનો ઉપર પણ પડી શકે છ.ે

આ બિલ્ડીંગ અંગેની રજુઆત લેખીતમાં કરાઇ છે છતા બે ધ્યાન તંત્ર દયાનમાં લેતુ નથી ત્યારે અકસ્માત સર્જાય માનવ, જિંદગી સ્વાહા થાય એની રાહ જોવાતી હોવાનું હાલમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે તાત્કાલીક અસરે ઉપરનો માળ પડાવી દેવા માટે લોક માંગ ઉઠવા પામેલ છ.ે

(1:16 pm IST)