Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

મોદીની નવી સરકારમાં પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયાને સ્થાન

રાજકોટ તા. ૩૦: સૌરાષ્ટ્રમાંથી પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયાને મંત્રી મંડળમાં યથાવત રાખવામાં આવ્યા છે. બન્ને આજે સાંજે મોદી સરકારમાં મંત્રી તરીકે શપથ લેશે. વધુ વિગતો મેળવાઇ રહી છે.

(1:15 pm IST)