Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

જસદણના વાજસુરપરા રોડ ઉપર ગંદકીના ગંજ : સફાઇ અભિયાનનું સુરસુરીયું

આટકોટ : જસદણના વાજસુરપરા મેઇન રોડ ઉપર ગટરો આખેઆખી ગંદકીના ગંજથી ઉભરાઇ છે તેમ છતાં સફાઇ કામદારો કે તંત્ર દ્વારા સફાઇ કરવામાં આવતી નથી અને સફાઇ અભિયાનનું સુરસુરિયું થયું છે. (તસ્વીર-અહેવાલ : વિજય વસાણી-આટકોટ)

(11:54 am IST)