Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

પૂ. રમેશભાઇ ઓઝાએ પોરબંદરમાં કોરોના સામે રક્ષણ આપતી વેકસીન લીધીઃ સૌને વેકસીન લેવા અપીલ

જુનાગઢ : કોરોનાની મહામારીના કપરા સમયમાં ભાગવતાચાર્ય પૂ. રમેશભાઇ ઓઝાએ પોરબંદર ખાતે ઠકકર હોસ્પિટલમાં વેકસીન લીધી હતી. અને વેકસીન લીધા બાદ પૂજય ભાઇ શ્રીએ બધાને વેકસીન લેવા અપીલ કરી હતી. અને વેકસીન સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. (અહેવાલ -વિનુ જોશી, ફોટો મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:36 pm IST)