Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

પ્રોહીબીશનના ગુનામાં નીંગાળાના બે શખ્સોની પાસ હેઠળ અટકાયત કરીને : જેલ હવાલે કરાયા

 

ભાવનગર :ડી.આઇ.જી.પી. અશોક કુમાર યાદવ તથા એસ.પી.જયપાલસિહ રાઠોડની સુચના અને પાલીતાણા વિભાગ નાયબ પોલીસ અધિક્ષક પી..ઝાલાના માર્ગદર્શન હેઠળ પ્રોહી બીશનના ગુનામા અટકાયત થયેલ ઇસમો વિરૂધ્ધ પાસા એકટ હેઠળ પગલા લેવા સુચના કરતા વલ્લભીપુર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ એમ.ડી.મકવાણા હરપાલસિહ ઉર્ફે હરૂભા ભરતસિહ વાળા (ઉવ.૨૮) ( રહે,નીંગાળા તા.ગઢડા) ક્રીપાલસિહ ભગુભા વાળા (ઉવ.૨૬)  (રહે,નીંગાળા તા.ગઢડા ) વિરૂધ્ધ મા અલગ અલગ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જે દરખાસ્ત કલેકટર તરફથી મંજુર થતાવલ્લભીપુર પો.સ્ટે. ના પો.સબ.ઈન્સ એમ.ડી.મકવાણા તથા હેડકોન્સ પુથુભા રાયજાદા તથા પો.કોન્સ ભગવાનભાઇ સાંબડ, અમીતકુમાર મકવાણા, એસ..જી. સ્ટાફના જગદીશભાઇ મારૂ, હેડકોન્સ હરેશભાઇ ઉલવા, હારીતસિહ ચૌહાણ સહિત સ્ટાફ ના માણસો ટીમ બનાવી ઉપરોકત બંને આરોપી ઓને અટકાયત મા લઇ નં. ને મધ્યસ્થજેલ લાજપોર સુરત તથા નં. ને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલવા તજવીજ કરેલ છે.

(12:28 am IST)