Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ગોંડલ હવેલીમાં ભાવિક દ્વારા જાપ મંત્રની બુક અર્પણ

(અશોક જોષી દ્વારા) ગોંડલ તા. ૩૦ :.. શ્રી વલ્લભાચાર્ય સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી નવનિર્માણ શ્રી વ્રજધામ હવેલી સંકુલમાં હવેલીમાં છત બાંધકામ શરૃ થયેલ છે.ગોંડલના દિવ્યાબેન ભુપેન્દ્રભાઇ નિર્મળ ગોંડલ દ્વારા ત્રણ કરોડ ને ત્રીસ લાખ શ્રી રામ જાપ - મંત્રની બુકો પધરાવેલ હતી.

(12:09 pm IST)