Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 6 પોઝિટિવ નોંધાયા : વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 6 પોઝિટિવ  નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 1,79,601 સેમ્પલ લેવાયા છે 

(6:00 pm IST)