Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

કીર્તી મંદિરે પૂ. ગાંધીજીને શ્રધ્ધાસુમન અર્પણ કરતા હરિયાણાના નાયબ મુખ્યમંત્રી

પોરબંદર : હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા તેના પરિવાર સાથે સૌરાષ્ટ્રની મુલાકાતે આવીને દ્વારકામાં દ્વારકાધીશજીને દર્શન કરીને મોટર દ્વારા પોરબંદરમાં આવીને કીર્તિ મંદિરે પૂ. ગાંધીજીને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતાં. હરિયાણાના નાયબ મુખ્યમંત્રી કીર્તિ મંદિરે આવ્યા ત્યારની  તસ્વીર. (તસ્વીર : સ્મીત પારેખ પોરબંદર)

(12:45 pm IST)