Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

શ્રી ઘેલા સોમનાથ મહાદેવને મહાકાલનો શ્રૃંગાર

આટકોટ : ઘેલા સોમનાથ મહાદેવને મહાકાલનો શણગાર કરવામાં આવ્યો હતો. પુજારી દ્વારા સોશિયલ માધ્યમથી હજારો ભકતોને, દર્શનનો લ્હાવો મળ્યો હતો. ભકતજનોએ પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ભકતજનોને સોશિયલ માધ્યમ છે દર્શન લાહ્વો મળ્યો છે. (તસ્વીરઃ કરશન બામટા-આટકોટ)

(9:55 am IST)