Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

પોરબંદર શ્રીહરીમંદિરે માતાજીને નૌકાવિહાર કરાવતા પૂ.રમેશભાઇ ઓઝા

જૂનાગઢ : પોરબંદર સાંદીપનિ હરિમંદિર ખાતે પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના નવરાત્રી અનુષ્ઠાન ચાલી રહ્ના છે. દરમ્યાન ત્રીજા નોરતા આ ભવસાગરને પાર ઉતારવા વાળી માં ભગવતી કરૂણામયી માંને પૂ.ભાઇશ્રી દ્વારા ભાવપૂર્વક આનંદથી નૌકા વિહાર કરાવતા તસ્વીરમાં નજરે પડે છે. સાથે ગૌતમભાઇ ઓઝા અને ઋષિકુમારો ઉપસ્થિત રહેલ. (અહેવાલ : વિનુ જાષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ) 

(11:06 am IST)