Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ઓખા મંડળમાં પંચ દિવસીય શ્રી સદ્ગુરૂ ધર્મ મહોત્સવ

 ઓખાઃ ઓખા મંડળમાં નંદીશાળામાં પંચ દિવસીય શ્રીસદગુરૂ સાસ્વત સમારોહનો પ્રારંભ થયો છે. શિવભકત ધારાસભ્ય પબુભા માણેક તથા દ્વારકાધીશ અને શ્રી નાગેશ્વર મહાદેવના પુજારી દ્વારા દીપ પ્રાગટય કરાયુ હતું. ઓખા મંડળમાં પવિત્ર શ્રાવણ માસના અવસરે દિવ્યાતિદિવ્ય ધર્મ મહોત્સવના આયોજનના ભાગરૂપે પંચ દિવસીય શ્રી સદગુરૂ સાસ્વત સમારોહમાં ભારતભરમાંથી પધારેલા કથાકારો વિદ્વાનોએ ભગવાન દ્વારકાની લીલા પર વકતવ્ય આપ્યુ હતું (તસ્વીર-અહેવાલઃ ભરત બારાઈ-ઓખા)(૨-૬)

(11:56 am IST)