Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

જામજોધપુરમાં અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી અર્પીત

 જામજોધપુર : જામજોધપુરમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનને લઇને શહેરમાં શ્રદ્ધાંજલી સભા યોજાઇ હતી જેમાં પૂર્વ કૃષિમંત્રી સાપરિયા વાસ્મીના ચેરમેન અમુભાઇ વૈશ્નાણી સામાજ અગ્રણી કૌશીકભાઇ રાબડીયા, યાર્ડના યુવા પ્રમુખ સી.એમ. વાછાણી, સ્વામીનારાયણ મંદિરના શાસ્ત્રી સ્વામી રાધારમણ દાસજી નગરપાલિકા પુર્વ પ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર જીલ્લા ભાજપ મહામંત્રી ચેતનભાઇ કડીવાર વેપારી આગેવાન તેમજ મીના ચાંદા જોષીના ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ (ભીખુભાઇ) કવૈયા, વગેરે ઉપસ્થિત રહેલ હતા તે પ્રસંગની તસ્વીર

(9:35 am IST)