Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ગીર સોમનાથમાં કોરોના કેડો મુકતો નથી : વેરાવળમાં 4 કેસ સહીત જિલ્લામાં વધુ 9 પોઝીટીવ

ઉનામાં ત્રણ કેસ અને તાલાલામાં બે કેસ નોંધાયા

ગીર સોમનાથમાં કોરોના કેડો મુકતો નથી આજે  વેરાવળમાં 4 કેસ સહીત જિલ્લામાં વધુ 9 પોઝીટીવ કેસ નોંધાયા છે જિલ્લાના ઉનામાં ત્રણ કેસ અને તાલાલામાં બે કેસ નોંધાયા છે

 

(6:59 pm IST)