Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

માણાવદર પાસે બાઇક પરથી ફંગોળાતા આહિર પ્રૌઢનું મોત

જુનાગઢ તા. ર૦ :.. આ અકસ્માતની વિગતો એવી છે કે, જૂનાગઢ નાં મધુરમ વિસ્તારમાં રહેતા આહીર રાયમલભાઇ રામભાઇ જલુનો પુત્ર જગદીશ અને ભાઇ નારણભાઇ (ઉ.પ૦) જીજે-૧૧ બીએલ-૪૬૩૭ નંબરનાં ચાલક માણાવદરનાં વેડલા ગામ પાસેથી પસાર થતા હતાં.

ત્યારે કુતરૂ આડે ઉતરતા જગદીશે મોટર સાયકલ પરનો કાબુ ગુમાવી દેતા તેની પાછળ બેઠેલા નારણભાઇ ફંગોળાય ગયા હતાં.જેમાં ગંભીર ઇજા થતાં નારણભાઇનંુ મૃત્યુ નિપજયુ હતંુ વિશેષ તપાસ માણાવદર પોલીસ ચલાવી રહી છે.

(12:43 pm IST)