Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

ઉનાથી વીરપુર પદયાત્રા સંઘ વર્ષ ૧૯ મું : વડિયામાં રાત્રિ રોકાણ

 ઉના થી વીરપુર જતી પદયાત્રા ૨૫૦ થી વધુ પદયાત્રી ઓ છેલ્લાં ૧૯ વર્ષથી વડિયા મુકામે રાત્રી રોકાણ કરતા વડિયા માં એક ઉત્સાહ જોવો માહોલ હોઇ છે પદયાત્રા નું સ્વાગત માટે પૂર્વ મંત્રી બાવકુભાઈ ઊંધાડ મનીષભાઈ સંદ્યાણી તેમજ સૈલેશભાઈ ઠક્કર સરા વાળા જામનગર થી પધારેલ DRDA થી રાઠોડ સાહેબ તેમજ રાજાણી સાહેબ વડિયા સરપંચ છગનભાઈ ઢોલરીયા લોહાણા મહાજન પ્રમુખ રમેશભાઈ બરછા તેમજ ઉપ પ્રમુખ પ્રવીણભાઈ ગણાત્રા તેમજ તાલુકા મહામંત્રી સૈલેશભાઈ ઠુમર પૂર્વ સરપંચ વિપુલભાઈ રાંક અમરેલી DRDA થી પધારેલ નિખિલભાઈઙ્ગ રાજયગૂરૂ ભાવેશભાઈ ગજેરા ભદ્રેશભાઈ ટીટોસાઙ્ગ તેમજ પ્રિન્ટ અને મીડિયા નાં મિત્રો રાજુભાઇ કારિયા કિરીટભાઇ જોટવા જીતશેગિરી ગોસાઈ પરેશ પરમાર આ ૧૯ વર્ષ થી તમામ ખર્ચ નાં દાતા ચેમ્બર ઓફ કોમર્સ નાં પ્રમુખ મિતુલ ગણાત્રા કરે છે સાચી સેવા નાં હકદાર લલિતભાઈ ગણાત્રા છે છેલ્લાં ૧૯ વર્ષ થી નીરસ્વાર્થે રસોઈ બનાવી ને જમાડે છેઙ્ગ ઙ્ગઆ તમામ કાર્યો મિતુલ ગણાત્રા કરે છે તૌ તેમનાં તમામ સાથી ઓ નાં સહકાર થી જીતુભાઈ સાદરાણી કનુભાઈ કહોર ભાણભાઈ સગર સુરેશ ઢોલરીયા સલેષ સાંન્ગાણી ભરતભાઈ ગોડલિયા અનિલ પરમાર મહેશ કંદૌઈ સેજપાલ ગ્રુપ તેમજ મારુતિ નગર ગ્રુપ ખરેખર મિતુલ ગણાત્રા જે આવા સેવા નાં કાર્યો કરે છે. (તસ્વીર : અહેવાલ- વિનુ જોષી- જુનાગઢ)

(11:31 am IST)