Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

જસદણ ખારચિયમાં હનુમાન મંદિરે જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી

 આટકોટ : જસદણના ખારચિયાા સાત હનુમાનજી મંદિરે દસ ગામના લોકો દર્શન કરવા માટે ઉમટી પડયા હતા. મહાપ્રસાદનું આયોજન ગામ સમસ્‍ત દ્વારા કરવામાં આવ્‍યુ હતુ. ખારચિયા ગામ સમસ્‍ત ૩૬ વર્ષથી હનુમાન જયંતિની ધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને ગામ સમસ્‍તના લોકોએ સેવા આપી હતી. રાત્રે ધૂન ભજન સત્‍સંગનું આયોજન કરાયુ હતુ.(કરશન બામટાઃ આટકોટ)

(10:34 am IST)