Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

સાવરકુંડલામાં મેઘવાળ સમાજ દ્વારા પૂ.લાખાબાપુની જન્મ જયંતિની ઉજવણી

સાવરકુંડલા તા. ર૮ :.. સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા સમાજનાં સંત શિરોમણી લાખાબાપુની ર૩૭ મી જન્મ જયંતિ ઉજવણી અને લાખવેધામમાં આવેલા આવેલા મંદિરનો જીણોધ્ધાર અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  જેમાં કોંગ્રેસનાં પ્રતાપભાઇ દૂધાત પૂર્વ કૃષીમંત્રી મંત્રી ધીરૂભાઇ દૂધવાળા, ચંદ્રેશભાઇ રવાણી, હસુભાઇ સુચક, મહેશભાઇ જયાણી સહિત અગ્રણીઓએ હાજરી આપી સંત શ્રી લાખાબાપુનાં આર્શીવાદ મેળવ્યા હતાં.

(12:01 pm IST)