Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

જામનગરના કાલાવડ પંથકમાં વરસાદ પડ્યો

કાલાવડ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા

  જામનગરના કાલાવડ પંથકમાં વરસાદ પડ્યો નવરાત્રીએ વરસાદે ખેલૈયાઓની ચિંતાતુર વધારી છે. કાલાવડ શહેરમાં ભર બપોરે વરસાદી વાતાવરણ જોવા મળ્યો હતો. વરસાદને લઈને કાલાવડ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. સૌરાષ્ટ્રમાં નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ સર્જાતા લોકો ચિંતાતુર થયા છે.

(1:13 am IST)