Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

વૈશ્વિક મંદીમાં ભારતે પોતાનો વિકાસ જાળવ્યો : આગામી દિવસોમાં જીડીપી સુધરશે: મનસુખ માંડવીયાનો આશાવાદ

પાંચ વર્ષમાં 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બને તેવા પ્રયાસો

ભાવનગર ખાતે અર્થતંત્રને પ્રોત્સાહન આપવા મોદી સરકારના ઐતિહાસિક પગલાં અને નિર્ણયો પર મનસુખ માંડવિયાની પત્રકાર પરિષદ યોજાઇ હતી.

ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દેશ આગળ વધી રહ્યો છે ત્યારે વૈશ્વિક મંદીમાં પણ ભારતે પોતાનો વિકાસ જાળવી રખ્યો છે. આગામી દિવસોમાં જીડીપી સુધરશે. આગામી પાંચ વર્ષમાં 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(9:48 pm IST)