Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રસ્તા ઉપર સામાન્ય નાગરિકો પાસે ફાળો ઉઘરાવીને રસ્તામાં અડચણ ઉભી કરતાં'તાઃ પી.આઇ. બી.ટી.વાઢીયા

રાજકોટ તા.૨૭: આ અંગે વાંકાનેરના પી.આઇ. બી.ટી. વાઢીયાાએ ''અકિલા''ને જણાવ્યું હતું કે, સ્વતંત્ર્ય ભારતમાં કોઇપણ વ્યકિતને રોકી ન શકાય. તેથી તેઓ ભલે ઉપવાસ કરે. પી.આઇ. બી.ટી. વાઢીયાએ વધુમાં જણાવ્યું કે રસ્તા ઉપર સામાન્ય નાગરિકો પાસે ફાળો ઉઘરાવી રહેલા લોકો રસ્તામાં અડચણ ઉભી કરતા હતા તેથી તેઓને ના પાડતા આ નારાજગી ઉભી થઇ છે.

(12:20 pm IST)