Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

આટકોટમાં નરેન્‍દ્રભાઇને સાંભળવા સંતોની ઉપસ્‍થિતિ

 આટકોટ ખાતે ડો. ભરતભાઇ બોઘરા દ્વારા નિર્માણ થયેલ હોસ્‍પિટલનું વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું છે. ત્‍યારે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને સાંભળવા આજે સંતો-મહંતો પણ ઉપસ્‍થિત રહ્યા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

 

(2:42 pm IST)