Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

પશ્ચિમ સમુદ્રનું રાજા બન્યું જામનગર: લાલ પરિવારની શ્રીજી શિપિંગ યુ એસ એલ કમ્પની સાથે એમઓયુ કર્યા :નાના બંદરોને જીવતદાન મળશે

અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ દ્વારા યુ એસ એલ કમ્પની સાથે એમઓયુ કર્યા : માલ-સમાન અને મિલકતનું થશે હસ્તાંતર

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર : શિપિંગ કંપનીમાં જામનગર ના લાલ પરિવાર એટલે કે અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ દ્વારા યુ એસ એલ કમ્પની સાથે એમઓયુ કર્યા છે, પશ્ચિમ સમુદ્રનું રાજા બન્યું જામનગર  છે જેમાં લાલ પરિવારની શ્રીજી શિપિંગ યુ એસ એલ કમ્પની સાથે એમઓયુ કર્યા છે  પશ્ચિમ સમુદ્ર કિનારાને જીવતદાન આપ્યું આ કંપની ટેક ઓવર  કરતા નાના બંદરોને જીવતદાન મળશે

આ અંગે જીતુભાઇ લાલે અકિલા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કંપનીએ યુએસએલ કંપની સાથે એમઓયુ કર્યા છે તેના માલ સમાન અને મિલ્કત હસ્તાંતર કરશે અને વિકાસ કરશે

(9:43 pm IST)