Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર યથાવત :વધુ એક દર્દીનું મોત : નવા 30 કેસ નોંધાયા : વધુ 68 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર યથાવત છે  આજે વધુ એક દર્દીનું મોત થયું છે , આજે કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 68 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,82,287 સેમ્પલ લેવાયા છે

(7:48 pm IST)