Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ટંકારા પાસેનાં ચેકડેમ-નર્મદા નીરથી ઓવરફલો

રાજકોટઃ સૌની યોજના હેઠળ હાલમાં સૌરાષ્ટ્રનાં વિવિધ ગામોનાં તળાવ-ચેકડેમમાં નર્મદા નીર ઠાલવવાનું ચાલુ છે ત્યારે આજે ટંકારાથી ૧૬ કિ.મી. દુર આવેલ ચેકડેમ નર્મદા નીરથી ઓવરફલો થયો હતો અને હવે આગળની તરફ લીંકમાં આવતાં તળાવ-ચેકડેમ તરફ નર્મદાનીર ધસમસતા આગળ વધી રહ્યા છે. જે તસ્વીરમાં નજરે પડે છે. તેમ સિંચાઇ વિભાગનાં સતાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

(3:44 pm IST)