Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

અમરેલીમાં ૬૭ કેસ કોરોનાથી ૧ મોત

અમરેલી,તા. ૨૮: કોરોનામાં લાંબા સમયે મૃત્યુ બંધ થતા હાંશકારો અનુભવાયો છે હાલમાં અમરેલી જિલ્લામાં રાહતની લાગણી એ માટે પણ છે કે ગુરૂવારે અમરેલીમાં કોરોનાનાં એકપણ દર્દીનું મૃત્યુ થયુ નથી જજો કે રાન્નય સરકારના બુલેટીનમાં ૬૭ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૧ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયુ છે અને ૧પ૮ દર્દીઓ સાજા થયા છે જ્યારે ૩૦૦પ લોકોને રસી અપાઇ છે.

(12:55 pm IST)