Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

દામોદર કુંડ રાધા દામોદરજી મંદિર પરિસરમાં સિંહોના આંટાફેરા : સીસીટીવીમાં કેદ

જૂનાગઢ : નૃસિંહ ચતુર્દશી અને પૂર્ણિમાના અદભુત સંયોગ સમયે રાત્રીના ૨.૩૦ કલાકે દામોદર કુંડ પરિસર બલદાઉજી ના મંદિર પાસે બે સિંહોએ આગમન કરેલ અને ખાસો સમય જાણે દર્શન કરવા આવ્યા હોઈ તેમ રોકાઈ ને આંટા ફેરા કરતા સિંહો સીસીટીવી ફૂટેજમાં દ્રશ્યમાન થયા હતા તેમ રાધા દામોદરજી ચેરી. ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું હતું.

(12:51 pm IST)