Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

જુનાગઢમાં રમાબાઇ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિતે ઉકાળા-માસ્કનું વિતરણ

જુનાગઢઃ શહેરનાં બાબાસાહેબ આંબેડકર ચોકમાં ભારતીય જનતા પાર્ટી મહાનગર અનુ. જાતિ મોરચા દ્વારા માતા રમાબાઇ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિતે ઉકાળા અને માસ્કનું વિતરણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં પ્રદેશ અનુજાતિ મોરચા ઉપપ્રમુખ જીતુભાઇ મણવર, મહામંત્રી વિજયભાઇ દાફડા, કોર્પોરેટર જીવાભાઇ સોલંકી, અશોકભાઇ ભટ્ટ, કારાભાઇ રાણવા, પ્રદીપસિંહ વાઘેલા હાજર રહ્યા હતા.

(12:51 pm IST)