Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

જુનાગઢ ભવનાથ મંદિરે પુજન-અર્ચન કરતા ઇન્દ્રભારતીબાપુ

જુનાગઢઃ ભવનાથ મહાદેવ મંદિરે પાટોત્સવની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. જેેમાં કોરાનાની ગાઇડ લાઇન મુજબ દુધેશ્વરજાગીર ભારતી આશ્રમના શ્રી મહંત પુ.ઇન્દ્રભારતીબાપુ મુંચકિદગુફાના મહંત મંડલેશ્વર શ્રી મહેન્દ્રગીરીજી મહારાજએ મહાદેવની પુજા-અર્ચના કરી અભિષેક પણ કર્યો હતો અને સમગ્ર વિશ્વમાંથી આ કોરોના મહામારી વહેલી વિદાય લ્યે અને આખુ વિશ્વ કોરોના મુકત થયા તે માટે પ્રાર્થના કરી હતી. (અહેવાલ વિનુ જોષી-તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:53 am IST)