Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

સુરેન્દ્રનગર જિલ્લામાં ડફેર પરિવારોને રાશનકિટનું વિતરણ

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લાના દાણાવડા અને નગરા ગામમાં વિચરતી અને વિમુકત જાતિઓના ડફેર પરિવારો ઝુંપડા બાંધીને રહે છે તેમજ ઝાલાવાડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ૩૦ પરીવારોને રાશનકિટનું વિતરણ વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ કે.વ્યાસના હસ્તે કરાઇ હતી.(તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(11:34 am IST)