Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

બગસરાના નાજાપુરના યુવાનો દ્વારા વાવાઝોડાગ્રસ્તોને સહાય

બગસરા : નાજાપુરના કૌશિકભાઇ પાનસુરીયા અને કનુભાઇ હુંબલ, પ્રવિણભાઇ પાનસુરીયા દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તાર માટે ૬૦૦ થી વધારે રાશનકિટનું વિતરણ કરાયુ હતુ. આ માટે નાજાપુરના યુવાનો રાજેશ રૂડાની સાગર સાદુળકા સતીષ પટેલ, જયેશ પટેલ, અજયભાઇ સુખડીયા, રવિ લાવડીયા, મહિપત હુંબલ, હિરેન પાનસુરીયા સહિત ગેરૈયા પરેશ હુંબલ, ગિરીશ સેલડીયા, વિજય કેસર સહિતનાનો સહયોગ મળ્યો હતો.(તસ્વીર-અહેવાલ : સમીર વિરાણી, બગસરા)

(11:32 am IST)