Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

જામનગરમાં કોરોનાનો વધુ એક કેસ મામલે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આરોગ્ય સચિવ સાથે કરી વાતચીત

અમદાવાદ ખાતે તબીબી અભ્યાસ કરે છે પોઝિટિવ દર્દી અને મૂળ જામનગરના રહેવાસી હોવાના કારણે જામનગરમાં કેસ હોવાની વાત ફેલાઈ

જામનગર, તા.૨૮: કોરોનાનો વધુ એક કેસ મામલે રાજયમંત્રી ધર્મેન્દ્રસિહ જાડેજાએ આરોગ્ય સચિવ સાથેઙ્ગ વાતચીત કરીઙ્ગ છે.

 

જામનગરમાં વધુ એક પોઝિટિવ કેસ મામલે સ્પષ્ટતા થઇ છેઙ્ગ કાલે કોરોનાનો વધુ એક દર્શાવવામાં આવેલ કેસ મૂળ જામનગરનો રહેવાસી છે.

અમદાવાદ ખાતે તબીબી અભ્યાસ કરે છે પોઝિટિવ દર્દી અને મૂળ જામનગરના રહેવાસી હોવાના કારણે જામનગર ખાતે વધુ એક કેસ નોંધાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું હાલ જામનગરમાં એક જ પોઝિટિવ કેસ અને એક જ મોત છે.

આ જાહેરાત બાદ સાંસદ પૂનમબેન માડમ અને કલેકટર શ્રી રવિશંકરે પણ સ્પષ્ટતા કરી હતી.

(12:50 pm IST)