-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Tuesday, 28th April 2020
વઢવાણમાં ઉકાળા આયુ.દવાનું વિતરણ
વઢવાણ : શહેરની વાલ્મિકીવાસમાં રહેતા સફાઇ કામદારો અને રહીશોને ઉકાળા વિતરણ અને દવાઓ અપાઇ હતી. મનહરસિંહ ઝાલા, અનિલભાઇ મકવાણા, મહેન્દ્રભાઇ પરમાર, દશરથસિંહ બસવાર વગેરે સફાઇ કામદારો કોરોનાથી બચવા જાગૃત રહેવા અપીલ કરી હતી. ત્યારે રણછોડભાઇ કટારીયા, બ્રિજરાજસિંહ રાણા, ભગીરથસિંહ રાણા, મહેન્દ્રભાઇ ડાભી વગેરે દરેક ઘર દીઠ ઉકાળા અને માસ્ક પહેરવા અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. આ પ્રસંગે વઢવાણના સફાઇકામદારોને પણ ઉકાળા અને માસ્ક ઘરે ઘરે આપવામાં આવ્યા હતા.
(11:46 am IST)