Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ગોંડલમાં પૂ.હરિચરણદાસજી મહારાજના હસ્તે ધ્વજવંદન

ગોંડલ : પુ.સદગુરૂદેવશ્રી હરિચરણદાસજી મહારાજના હસ્તે શ્રી રામ હોસ્પિટલ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો. જયારે કેવડીયા કોલોની આશ્રમ ગોરા ખાતે પણ પ્રજાસતાક પર્વની ઉજવણી અંતર્ગત રૂ.૩૫૦૦ જેટલી અનાજની કિટનું વિતરણ કરાયુ હતુ.

(11:36 am IST)