Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

વઢવાણ : દિવ્યાંગ સંસ્થા કર્મચારી વેલ્ફેર ટ્રસ્ટનું સ્નેહ મિલન

વઢવાણ : દિવ્યાંગ સંસ્થા કર્મચારી વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુકતાબેન ડગલી, પંથકભાઇ કે. ડગલી તથા ટ્રસ્ટના હોદ્દેદારો, કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. સંચલાન જયેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું. સ્વપ્નીલભાઇ વૈષ્ણવ, હિરેનભાઇ ગોહેલ, રીજવાનભાઇ મેમણ સહિતનાએ માર્ગદર્શન આપ્યું હતુ. (તસ્વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ-વઢવાણ)

(12:13 pm IST)