Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

લીલી પરીક્રમામાં ૪૦૦ની સંખ્યા અંગે ફાઈનલ નિર્ણય રાજ્ય સરકાર લેશેઃ કલેકટર રચિત રાજ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ જૂનાગઢમાં દેવદિવાળીથી શરૂ થનાર લીલી પરીક્રમામાં ૪૦૦ ભાવિકોને આવવાની છૂટનો નિર્ણય આજે કલેકટર અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં લેવાયો છે. જો કે આ અંગે ફાઈનલ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે તેમ જૂનાગઢના કલેકટર રચિત રાજે અકિલાને જણાવ્યુ હતું

(3:57 pm IST)