Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

જુનાગઢમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઇ દ્વારા ન્યાયયાત્રાઃ કોરોનામાં મૃત્યુ પામેલાના વારસદારો માટે સહાયની માંગણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૭ : જુનાગઢમાં ગુજરાતના પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તા ધારાસભ્યોની બેઠક મળી ન્યાયયાત્રા પ્રારંભ જુનાગઢ આજે સવારે અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતીમાં જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ પટેલ પૂર્વ મેયર લાખાભાઇ પરમાર, શારદાબેન કથીરીયા સહિતનાની ઉપસ્થિતીમાં એક બેઠક મળેલ જેમાં કોવિડના મૃત્યુ પામેલા પરિવારને સાંત્વના આપવા વારસને સહાય આપવા માંગણી

(3:18 pm IST)