Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

દામનગરમાં નેત્રયજ્ઞ યોજાયો

દામનગરઃ અહિની સિનીયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા શકિતપીઠ ગાયત્રી મંદિરે રણછોડદાસજીબાપુ હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્રયજ્ઞ યોજાયો હતો. દરમાસના છેલ્લા બુધવારે ટ્રસ્ટ દ્વારા આયોજીત નેત્રયજ્ઞમાં જરૂરીયાતમંદ દર્દીઓની આંખો તપાસી જરૂરીયાતવાળા દર્દીઓને નેત્રમણી બેસાડી આપવામા આવેલ તસ્વીરમાં કેમ્પમાં  ઉપસ્થિત દર્દીઓ નજરે પડે છે.(તસ્વીરઃ વિમલ ઠાકર-દામનગર)

(3:06 pm IST)